Featured Post

લાઈવ કોરોના કેસ અને મરણ ના આંકડા

 લાઈવ કોરોના કેસ અને મરણ ના આંકડા  ની વિગત નીચે આપેલી લિંક ની મદદ થી જોવા મળશે। હાલ ભારત માં કુલ કેટલા કેસ છે અને કેટલા લોકો મૃત્યુ પામ...

Wednesday, March 18, 2020

જીવનને માણો




*જીવનને માણો,જીવવા આવ્યા છો કે ધક્કો ખાવા!*


2001- એન્થ્રેક્સ આપણને મારી નાખશે
2002 - વેસ્ટ નાઇલ વાયરસ આપણને મારી નાખશે
2003 - સાર્સ આપણને મારી નાખશે
2005 - બર્ડ ફ્લૂ આપણને મારી નાખશે
2006 - ઇકોલી આપણને મારી નાખશે
2008 - નાણાકીય પતન આપણને મારવા જઈ રહ્યું છે
2009 - સ્વાઈન ફ્લૂ આપણને મારી નાખશે
2012 - મય calendar લેન્ડર વિશ્વના અંતની આગાહી કરે છે
2013 - ઉત્તર કોરિયા ડબ્લ્યુડબ્લ્યુ III નું કારણ બનશે
2014 - ઇબોલા વાયરસ આપણને મારી નાખશે 2015 - આઈએસઆઈએસ આપણને મારી નાખશે
2016 - ઝીકા વાયરસ આપણને મારી નાખશે
2018 - નિપાહ વાયરસ આપણને મારી નાખશે.
2020 - કોરોના વાયરસ આપણને મારી નાખશે

ધૂળ અને માટી માં રમતા આપણે ભારતીયો ને કોઈ રોગ લાગુ ન પડે..
ધર્મ અને આધ્યાત્મિક શક્તિથી ભરેલ આપણો દેશ કોઈ પણ વાઇરસ આપણે વધુ નુકસાન ન કરી શકે,

વિચાર કરો કુંભ મેળો લાખો લોકો ભેગા થયા કયો રોગ ફેલાયો? વિચાર કરો લોકમેળાઓ ક્યાં રોગ થયા? વિચાર કરો ભંડારાઓ ક્યાં રોગ લાગુ પડ્યા?

સત્ય:
માંસાહાર થી રોગ લાગુ પડ્યા
મદ્યપાન થી રોગ લાગુ પડ્યા
વધુ પડતા ઔધોગિકરણ થી રોગ લાગુ પડ્યા
શહેરીકરણ થી રોગ લાગુ પડ્યા બાકી આપણી પેઢી માટી માં મોટી થઈ છે
આધુનિક ચિકિત્સા વિજ્ઞાન થી રોગ લાગુ પડ્યા,
વૈજ્ઞાનિકો ના પશુઓ પર ના પ્રયોગો પર થી રોગો લાગુ પડ્યા
દવા કંપનીઓ ના ષડયંત્રથી રોગ લાગુ પડ્યા
આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે માત્ર રોગ નિરોધક છે પ્રતિરોધક નથી.
એ સમજી આધુનિકતા નો ધીમે ધીમે ત્યાગ કરી શહેરીકરણ રોકવુ જરૂરી બન્યું છે.

#સત્ય_એ_છે_કે_ભય_તમને_મારી_નાખે_છે ....
ટીવી બંધ કરો,
સોશિયલ મીડિયામાં વધારે પડતો વિશ્વાસ કરવાનું બંધ કરો.

પ્રાર્થના,
ભજન,
હાસ્ય,
આનંદ
અને
ભગવાન પર ભરોસો રાખો ...
🙏🏻🙏🏻🙏🏻
તમારા શરીરને અને આસપાસના વિસ્તાર ને સાફ રાખો !
સ્વચ્છતા ના આગ્રહી બનો સનાતન વિધા થી જીવન વિતાવો જે આજના વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે અને કોરોના પછી વિશ્વ પણ.

ॐ सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत् ।

हे परमात्मा आपकी सृष्टि में सभी सुखी हों, कोई रोगी ना हो।
हे भगवान आपके सृष्टि में सब भद्र ही भद्र , कल्याणकारी ही कल्याणकारी दिखाई दे।
कोई भी प्राणी किसी प्रकार से कष्ट में , दुख में ना रहे ।
यही हम भक्तों की आपसे प्रार्थना है। 

No comments:

Post a Comment